:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ખેત પેદાશ અંગેના પુસ્તકનું વિમોચન: AMAમાં યોજાયો કાર્યક્રમ ...

top-news
  • 15 Apr, 2024

એએમએ દ્રારા ડૉ. યુ.કે. શ્રીવાસ્તવ અને ડૉ. પ્રમિલા શ્રીવાસ્તવ, P.S. મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, અમદાવાદ દ્રારા લખાયેલ "ફાર્મર પ્રોડ્યુસર કંપનીઝ: રોડ મેપ ટુ એન્સ્યોર સસ્ટેનેબિલિટી” પુસ્તકનું  ડૉ.ભરત પટેલ, સભ્ય, એક્ઝિક્યુટિવ કમિટી, એએમએ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યું. લેખકો દ્રારા પુસ્તકમાં આવરી લેવામાં આવેલ કેસ સ્ટડી, હાથ ધરવામાં આવેલી ફિલ્ડ વિઝિટ, સીઈઓ  અને અન્ય કાર્યકર્તાઓ સાથેની ક્રિયા-પ્રતિક્રિયા સંબંધિત સંશોધન વિશે વાત રજૂ કરવામાં આવી હતી.

ખેડૂત ઉત્પાદક કંપનીઓના એકત્રીકરણ મોડેલને ૧૦૦ જેટલાં વિસ્તૃત અભ્યાસો દ્રારા સંશોધન કરી અને તેની પ્રશંસા કરવામાં આવી છે. સમસ્યા અમલીકરણમાં છે જેથી તે લક્ષ્ય જૂથને અપેક્ષિત પરિણામો પહોંચાડી શકે. અવરોધો અને પડકારો લાંબા ગાળે ખેડૂત ઉત્પાદક કંપનીઓની સસ્ટેનેબિલિટી માટે સમસ્યા ઊભી કરે છે. પુસ્તક આ કંપનીઓની સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવા માટેનો રોડમેપ રજૂ કરે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎