:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સેબીએ મોકલી અદાણીને નોટિસ : નિયમ ઉલ્લંઘન મામલે દંડ વસૂલી પતાવટની વિનંતી ...

top-news
  • 23 Apr, 2024

અદાણી ગ્રૂપની કંપનીઓ માટે ચિંતાજનક સમાચાર , જેનાથી ગૌતમ અદાણીની મુશ્કેલી વધારો થવાની શક્યતા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઈન્ડિયાને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે, અદાણી ગ્રૂપ કંપનીઓમાં રોકાણ કરનાર એક ડઝન જેટલા ઓફશોર ફંડોએ ડિસ્ક્લોઝર રૂલ્સ અને રોકાણ મર્યાદાના નિયમોનું ઉલ્લંઘન ભંગ કર્યું હોવાનું જણાય છે. આ બાબત સાથે સંકળાયેલા બે સુત્રો આ જાણકારી આપી છે.

નામ જાહેર ન કરવાની શરતે બે સુત્રોએ આ માહિતી આપી છે. નોંધનિય છે કે, યુએસ શોર્ટ સેલિંગ ફર્મના કથિત રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપ સામે સેબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી દ્વારા કથિત આક્ષેપો ફગાવી દીધા છે. નોંધનિય છે કે, સેબી અને અદાણી ગ્રૂપને મોકલેલા ઇમેલનો હજી સુધી કોઇ પ્રત્ત્યુત્તર મળ્યો નથી.

સુત્રોના જણાવ્યા મુજબ ભારતીય બજાર નિયામક સેબી એ ચાલુ વર્ષની શરૂઆતમાં ગૌતમ અદાણીની માલિકીની ગ્રૂપ કંપનીઓના લગભગ એક ડઝન ઓફશોર ઈન્વેસ્ટર્સને નોટિસ મોકલી હતી અને ડિસ્ક્લોઝર ઉલ્લંઘન અને રોકાણ મર્યાદાના ભંગ વિશે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો હતો.

સુત્રોના જણાવ્યા મુજબ ઓફશોર ફંડ્સ અદાણી ગ્રૂપની કંપનીઓમાં પોતાના રોકાણની જાણકારી ઈન્ડિવિઝ્યુઅલ ફંડ્સ લેવલે આપી રહ્યા હતા. જો કે સેબી ઓફશોર ફંડ ગ્રૂપ લેવલ પર હોલ્ડિંગનો ખુલાસો થાય તેવું ઇચ્છતું હતું. સુત્રોના મતાનુસાર તેમાંથી 8 ઓફશોર ફંડ્સે સેબી પાસે લેખિત વિનિંત કરી છે કે, તમામ નિયમ ઉલ્લંઘન મામલે દંડ વસૂલી પતાવટ કરવામાં આવે કોઇ કાર્યવાહી ન થાય.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎