:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ધુળેટીએ ગોમતી નદીમાં ફસાયા 40 લોકો : ફાયર વિભાગે જીવના જોખમે બચાવ્યા ...

top-news
  • 28 Mar, 2024

દેશમાં તહેવાર ટાણે  દેવ-દર્શન કરવાની પરંપરા છે. એમાંય ગુજરાતીઓતો ખાસ મંદિરે જતાં જોવા મળે છે,  ધૂળેટીના દિવસે પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દરવર્ષે અસંખ્ય ભાવિકો ભગવાન શ્રીકૃષ્ણના દર્શને જતાં હોય છે, આ વર્ષે પણ ભાવિકો દર્શન કરી ને ગોમતી નદી કાંઠે થી સામે આવેલા પંચકુઇ વિસ્તારે ગયા હતા અને એવામાં નદીમાં પાણી વધી જતા સામે કાંઠે  ગયેલા લોકો ફસાયા હતા. જેની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવીને રેસ્કયુ કરાયું હતુ. 

દરિયામા ભરતી આવતા ગોમતી નદીમાં જીવ ના જોખમે લોકો સામે કાંઠે પસાર થતા જોવા મળે છે. ગોમતીની સામે પાંચકુઈ વિસ્તારનાં કાઠે ફરવા ગયેલા 40થી વધુ લોકો ફસાયા હતા. તમામ લોકોને દ્વારકા ફાયરની ટીમે સલામત બહાર કાઢ્યા હતા. અવાર –નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થતા હોઈ છે ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે. ગોમતી અને પંચકૂઇ બીચ વચ્ચેનો સુદામા સેતુ લાંબા સમય થી બંધ હોવાથી લોકો પરત ફરી સકતા નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎