:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સરદાર પટેલ મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન : કઠવાડામાં કેન્દ્રીય મંત્રી ચૌહાણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર ...

top-news
  • 11 Apr, 2024

અમદાવાદ ના કઠવાડા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી  દેવુસિંહ ચૌહાણ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સરદાર પટેલ મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન સમારોહમાં યોજાયો.

અમદાવાદ ડાયમંડ એસોશિયેશન મેડિકલ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય સારવાર અને શિક્ષણ ક્ષેત્રે સુંદર કામગીરી થઈ રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપાના સુશાસનમાં દેશભરમાં સુગ્રથિત મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. છેલ્લાં સાત દશકમાં ન થયું હોય એટલું કામ છેલ્લાં એક દશકમાં મોદીજીના સુકાનમાં થયું છે. યોગથી લઈને આયુષ્યમાન કાર્ડ સુધી આરોગ્યના અનેકવિધ આયામો સામાન્યજનની સેવામાં ઉપલબ્ધ બન્યા છે. સરકારના પ્રયાસોમાં સામાજિક સંસ્થાઓનો પણ સુંદર સહયોગ ભળ્યો છે, જેના લીધે જનસુખાકારીના કામોમાં બમણી ગતિ આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎