:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

2જી સ્કેમ કેસમાં ચુકાદાના 12 વર્ષ પછી કોર્ટમાં પહોંચી સરકાર: ચુકાદામાં ફેરફારની કરી માંગ

top-news
  • 23 Apr, 2024

2જી કોભાંડમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના 12 વર્ષ પછી કેન્દ્ર સરકારે આ આદેશમાં સુધારાની માંગને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કેન્દ્ર સરકાર તે શરતમાં સુધારો ઈચ્છે, જે અંતર્ગત સરકારને સ્પેક્ટ્રમ રિસોર્સિસની ફાળવણી માટે હરાજીનો માર્ગ અપનાવવાની જરૂર પડે છે. 

કેન્દ્ર સરકારે 2012ના 2જી સ્પેક્ટ્રમ સંબંધી ચુકાદામાં સંશોધન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોર્ટના નિર્ણયમાં સરકારને દેશના પ્રાકૃતિક સંશાધનોને ટ્રાન્સફર કરવા માટે હરાજીનો રસ્તો અપનાવવાની વાત કહેવામાં આવી હતી. કેન્દ્રએ કહ્યું કે ચુકાદામાં સંશોધનની આવશ્યકતા છે કારણ કે સ્પેક્ટ્રમની ફાળવણી માત્ર દૂરસંચાર સેવાઓ માટે જ જરૂરી નથી. સુરક્ષા, ઈમરજન્સીની તૈયારી સહિતના કાર્યો માટે અને નોન-ફાઈનાન્શિયલ ઉપયોગ માટે પણ તેની જરૂર છે. 

કેન્દ્રએ તેના સોગાંદનામામાં ભાર આપ્યો કે રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષા અને ઈમરજન્સીની તૈયારીના ઉદેશ્યોને પ્રાપ્ત કરવાની સાથે-સાથે ભારતની આવશ્યકતા મુજબ ગતિશીલ નિર્ણય લેવામાં સક્ષમ બનાવવા માટે દૂરસંચારની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ. જેથી આમ જનતાની સર્વોતમ ભલાઈ કરી શકાય. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎