:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

જ્ઞાનવાપીનો સરવે કરાવવાનો ચુકાદો આપનાર જજને મળી ધમકી: રવિકુમારને આવ્યો ધમકી આપતો ફોન

top-news
  • 25 Apr, 2024

એડિશનલ સેશન્સ જજ રવિ કુમાર દિવાકર જેમણે વર્ષ 2022માં જ્ઞાનવાપી મસ્જિદનો વીડિયોગ્રાફી કરીને સર્વે કરવા અંગેનો ચુકાદો આપ્યો હતો, તેમને હાલ ઈન્ટરનેશનલ નંબર પરથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે આ અંગેની પોલીસ ફરિયાદ કરી છે.

જસ્ટિસ દિવાકરે આ અંગે બરેલી સુપ્રિડેન્ટને પત્ર લખીને જણાવ્યું છે કે તા.15 એપ્રિલના રોજ તેમને એક ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તેમાં તેમને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. આવો જ બીજો ફોન તેમને બીજા દિવસે એટલે કે તા.16 એપ્રિલે પણ આવ્યો હતો.

જસ્ટિસ દિવાકરની હાલ બરેલી ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. અગાઉ પણ તેમને અને તેમના પરિવારને ધમકીઓ મળી હતી. જજે આ સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. બરેલી ખાતે ટ્રાન્સફર મેળવ્યા પછી 2018માં જસ્ટિસ દિવાકરે 2018ના કોમી તોફાનનું સંજ્ઞાન લીધું હતું. તેમણે મૌલાના રાઝા, જેને 2018ના કોમી તોફાનના માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે, તેમને ફેસ ટુ ફેસ ટ્રાયલ માટે બોલાવ્યા હતા.  

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎