:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સામ પિત્રોડા પછી મણિશંકરે કર્યો બફાટ: કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું- પાકિસ્તાનની ગરિમા જાળવો નહિતર ભારત પર થશે પરમાણુ હુમલો

top-news
  • 10 May, 2024

વારસાગત ટેક્સ અને ભારતીયોને લઈને રંગભેદની ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા પછી હવે કોંગ્રેસના બીજી એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે.

મણિશંકર અય્યરે કહ્યું ભારતે પાકિસ્તાનની ઈજજ્ત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશીની પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેની ગરમી જાળવીશું નહીં તો તે ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.

અય્યરે કહ્યું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાનની પાસે પણ પરમાણુ છે. મને એ વાતનો ખ્યાલ આવતો નથી કે હાલની સરકાર એ વાત શાં માટે કહે છે કે અમે પાકિસ્તાની સાથે વાત કરીશું નહિ કારણ કે તે આતંકવાદી છે. એ સમજવું જરૂરી છે આતંકવાદને ખત્મ કરવા માટે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. નહિતર પાકિસ્તાન એવું વિચારશે કે ભારત અહંકારની સાથે અમને વિશ્વમાં નીચુ બતાવી રહ્યું છે. એવામાં પાકિસ્તાનમાં કોઈ પણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎