:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કેજરીવાલ હનુમાનજીના દર્શન કરી ચૂંટણીપ્રચાર શરૂ કરશે: જેલમાંથી બહાર આવ્યા પછી સોશિયલ મીડિયા પર પ્રથમ પોસ્ટ; કહ્યું- રેલીમાં જરૂર આવજો

top-news
  • 11 May, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે આજે x પર પોસ્ટ કરી છે. આ ટ્વિટમાં તેમણે પોતાના ચૂંટણી પ્રચારની વિગતો આપી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને રાહત આપતા તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. તેના પગલે હવે કેજરીવાલ 1 જૂન સુધી ચૂંટણી પ્રચાર કરી શકશે. 

કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું છે કે હનુમાનજીના આર્શીવાદથી, કરોડો લોકોની દુઆથી અને સુપ્રીમ કોર્ટના જજના ન્યાયના કારણે તમારા બધાની વચ્ચે આવવાનો મોક મળ્યો છે. ખૂબ જ ખુશી થઈ રહી છે. સીએમએ પોતાના કાર્યક્રમ અને રેલીની માહિતી આપતા પોસ્ટમાં લખ્યું કે તમે બધા જરૂર આવજે. 

અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર પણ જશે. આ મંદિર અરવિંદ કેજરીવાલ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સંકટમોચન હનુમાનજીના દર્શન દરમિયાન તેમની પત્ની અને પાર્ટીના અન્ય નેતાઓ પણ તેમની સાથે હાજર રહેશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎