:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

મ. પના ડિંડોરી માં ભીષણ અકસ્માત: 14ના મોત, 21 ઘાયલ ....

top-news
  • 29 Feb, 2024

દેશમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ધટના મધ્યપ્રદેશમાં બની છે જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પીકઅપ વાહનની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જે બાદ વાહન કાબુ બહાર થઈ જતાં પલટી મારી ગયું હતું. આ ઘટનામાં 9 પુરુષો અને પાંચ મહિલાઓ સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં કેટલાકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જબલપુર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો સીમંત વિધિ માં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.  આ ભયાનક અકસ્માતની ઘટના પર મુખ્યમંત્રી મોહનલાલ યાદવે  મૃતકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં 4-4 લાખના વળતરની જાહેરાત કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎