:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મ. પના ડિંડોરી માં ભીષણ અકસ્માત: 14ના મોત, 21 ઘાયલ ....

top-news
  • 29 Feb, 2024

દેશમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ધટના મધ્યપ્રદેશમાં બની છે જેમાં 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 21 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક પીકઅપ વાહનની બ્રેક ફેલ થઈ ગઈ હતી, જે બાદ વાહન કાબુ બહાર થઈ જતાં પલટી મારી ગયું હતું. આ ઘટનામાં 9 પુરુષો અને પાંચ મહિલાઓ સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 21 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં કેટલાકની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે જબલપુર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો સીમંત વિધિ માં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.  આ ભયાનક અકસ્માતની ઘટના પર મુખ્યમંત્રી મોહનલાલ યાદવે  મૃતકોના પરિજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતાં 4-4 લાખના વળતરની જાહેરાત કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎