પ્રધાનમંત્રીએ તેલંગાણા પ્રવાસના બીજા તબક્કાની શરૂઆત કરી શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમમાં પ્રાર્થના કરી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan05032024_124044_GH4qolcbQAA5FVZ-1024x682.jpg)
- 05 Mar, 2024
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના તેલંગાણા રાજ્ય પ્રવાસના બીજા તબક્કાની શરૂઆત સવારે 8 વાગ્યે સિકંદરાબાદમાં પ્રખ્યાત ઉજ્જૈની મહાંકલી મંદિરની મુલાકાત સાથે કરી હતી, તેમણે આજે તેલંગાણામાં શ્રી ઉજ્જૈની મહાકાલી દેવસ્થાનમ ખાતે પ્રાર્થના કરી .
તેમણે આ પ્રાર્થના તમામ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.”હતી. તેઓ એ પહેલા રાજભવનથી રોડ માર્ગે સિકંદરાબાદમાં જનરલ બજાર જઈને દેવીને સિલ્કની સાડી અને અન્ય પ્રસાદ અર્પણ કરવા લઈને મંદિરે ગયા હતા..
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ