:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શેરબજારમાં મોટા કડાકાને પગલે કરોડો ડૂબ્યા: સેન્સેક્સ 1062 અંક ઘટી 72404 પર બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા ધોવાયા

top-news
  • 09 May, 2024

ગુરુવારે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ 1062 અંક ઘટીને 72404ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 345 અંક ઘટીને 21957ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઘટાડાના પગલે રોકાણકારોને 7 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બાદમાં ભારે પ્રોફિટબુકિંગના પગલે ભારે વેચવાલી જોવા મળી હતી અને થોડા સમયમાં માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજના ઘટાડાના મોટા કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે બુધવારે વિદેશી રોકાણકારો દ્વારા 6669.10 કરોડ રૂપિયાના શેર વેચવામાં આવ્યા હતા. પાંચ કારોબારી સત્રોમાં કુલ 15863 કરોડ રૂપિયાની ઈક્વિટી વેચવામાં આવી છે. આ સિવાય કેટલીક કંપનીઓના ખરાબ પરિણામના કારણે પણ શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. આજે નિફ્ટીની એક્સપાયરી પણ હતી,  જેની અસર બજાર પર નેગેટિવ રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎