:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શેરબજારમાં મોટા કડાકાને પગલે કરોડો ડૂબ્યા: સેન્સેક્સ 1062 અંક ઘટી 72404 પર બંધ, રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા ધોવાયા

top-news
  • 09 May, 2024

ગુરુવારે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ 1062 અંક ઘટીને 72404ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 345 અંક ઘટીને 21957ની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઘટાડાના પગલે રોકાણકારોને 7 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

પ્રારંભિક કારોબારમાં શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે બાદમાં ભારે પ્રોફિટબુકિંગના પગલે ભારે વેચવાલી જોવા મળી હતી અને થોડા સમયમાં માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજના ઘટાડાના મોટા કારણો પૈકીનું એક કારણ એ પણ છે કે બુધવારે વિદેશી રોકાણકારો દ્વારા 6669.10 કરોડ રૂપિયાના શેર વેચવામાં આવ્યા હતા. પાંચ કારોબારી સત્રોમાં કુલ 15863 કરોડ રૂપિયાની ઈક્વિટી વેચવામાં આવી છે. આ સિવાય કેટલીક કંપનીઓના ખરાબ પરિણામના કારણે પણ શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે. આજે નિફ્ટીની એક્સપાયરી પણ હતી,  જેની અસર બજાર પર નેગેટિવ રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎