:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

તાલિબાન ખુશ હુવા: હિન્દુ અને શીખોને જમીન પરત આપશે

top-news
  • 10 Apr, 2024

છેલ્લા થોડા વર્ષોથી અફઘાનિસ્તાનમાં સત્તાનું સુકાન સંભાળી રહેલા તાલિબાનના શાસકો હાલ ભારત સાથે રાજદ્રારી સંબંધો સુધારવાની દિશામાં સતત આગળ વધી રહ્યાં છે. હવે તાલિબાન અધિકારીઓએ અફઘાનિસ્તાન સ્થિત હિન્દુ અને શીખ લધુમતીને તેમની જમીનો પરત કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશોનું સમર્થન કરનારી સરકારો દરમિયાન તેમની જમીનોને છીનવી લેવામાં આવી હતી. 

ભારતીય અધિકારીઓ આ ઘટનાક્રમને ભારત પ્રત્યેના તાલિબાનના સકારાત્મક સંકેતના રૂપમાં જુએ છે. હિન્દુ અને શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનાર સંસદસભ્ય નરેન્દ્રસિંહ ખાલસા તાજેતરમાં જ કેનેડાથી અફઘાનિસ્તાન પરત ફર્યા છે.

વિદેશી જમીન પર પીડિત એવા લધુમતીઓને નાગરિકતા આપવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએને લાગુ કર્યો છે. આ બિલ અગાઉ સંસદમાંથી પાસ થઈ ચુક્યું છે. લોકસભા ચૂંટણી પહેલા આ બિલને લાગુ કરવામાં આવ્યું છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎