:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભૂલ તો મેં કરી ગુસ્સો PM મોદી પર ન કાઢશો: પુરષોતમ રૂપાલાએ કહી આ વાત...

top-news
  • 27 Apr, 2024

ગુજરાતની રાજકોટ લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર પુરષોતમ રૂપાલાએ એક વખત ફરી માંફી માંગી છે. જસદણમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધિત કરતા રૂપાલાએ કહ્યું હતું કે ભૂલ તો મેં કરી હતી, સાર્વજનિક રીતે માંફી પણ માંગી છે. મારો કોઈ ખોટો ઈરાદો નથી. મેં ક્ષત્રિય સમુદાયની વચ્ચે જઈને માફી માંગી હતી. તેમણે મને પ્રતિસાદ પણ આપ્યો હતો.  તો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ શાં માટે?

પુરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમુદાયને કહ્યું કે તમે તમારા યોગદાનને યાદ કરો, બીજેપીના વિકાસમાં પણ તમારું મોટું યોગદાન રહ્યું છે. 18 કલાક કામ કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જ્યારે દેશ સિવાય કંઈ ન વિચારી રહ્યાં હોય, 140 કરોડ લોકોને પોતાનો પરિવાર સમજતા હોય, પીએમ મોદીની વિકાસ યાત્રામાં ક્ષત્રિયો તેમની સાથે રહ્યાં છે તો તેમનો વિરોધ મારા કારણે શાં માટે? મારી ભૂલનો હું સ્વીકાર કરું છું. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ  ક્ષત્રિય સમુદાયને ઉભો કરવો તે મને યોગ્ય લાગતું નથી. પીએમની વિરુદ્ધ કરવામાં આવી રહેલા આક્રોશને લઈને ફરીથી વિચાર કરવામાં આવે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎