:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીએમ પટનાયકનો જવાબ: ઘણા દિવસોથી જોવે છે સપના...

top-news
  • 06 May, 2024

ઓડિશાના બરહામપુરામાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નવીન પટનાયક પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ચૂંટણી પછી બીજેપી અહીં ડબલ એન્જિન સરકાર બનાવશે. બીજેડી સરકારની એક્સપાયરીની તારીખ 4 જૂન 2024 છે. જે દિવસે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.

બીજી તરફ નવીન પટનાયકના નજીકના અને પાર્ટીના નેતા વી કે પાંડિયને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં પાંડિયન નવીન પાટનાયકને પૂછે છે કે બીજેપી કહી રહી છે કે તે ઓડિશામાં સરકાર બનાવશે. તેની પર કટાક્ષ કરતા ઓડિશાના સીએમ નવીન પટનાયક કહે છે કે બીજેપે છેલ્લા ઘણા દિવસોથી દિવસે સપનું જોઈ રહી છે.

મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ લોકોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઓડિશાને એક એવા મુખ્યમંત્રીની જરૂર છે કે જે ઉડિયા ભાષા અને સંસ્કૃતિને સમજતા હોય. ઓડિયા ભાષા પર પટનાયકની નબળી પકડનો ઉલ્લેખ કરત મોદીએ કહ્યું કે એક વ્યક્તિ, જે ઓડિશાની સંસ્કૃતિ અને પરંપરમાં રહે છે, સમજે છે અને તેની પર ગર્વ કરે છે, તે ઓડિશાની સમસ્યાઓને ઝડપી ગતિથી હલ કરવામાં મદદ કરી શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎