:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાહુલ ગાંધીનો પૂછપરછ મામલે બફાટ: કોંગ્રેસ નેતાએ ઈડી-સીબીઆઈને સંબોધીને કહ્યું- તમે મને બોલાવ્યો નહોતો હું આવ્યો છું

top-news
  • 11 May, 2024

ઉત્તરપ્રદેશના લખનઉમાં શુક્રવારે એક ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સીબીઆઈ અને ઈડી દ્વારા કરવામાં આવેલી પૂછપરછનો અનુભવ શેર કર્યો હતો. તેમણે આ અંગે કહ્યું હતું કે સીબીઆઈએ અને ઈડીએ મારી 55 કલાક સુધી પુછપરછ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં ઈડીના અધિકારીઓને કહ્યું કે જુઓ કદાચ તમે વિચારી રહ્યો છો કે તમે મને બોલાવ્યો છે, જોકે તમે ખોટા ભ્રમમાં છે. તમે મને બોલાવ્યો નથી. હું આવ્યો છું. કારણ કે હું એ જોવા માંગું છું કે હિન્દુસ્તાનની લોકશાહીની હત્યા કોણ કરી રહ્યું છે.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે પૂછપરછ દરમિયાન મને એક સેલ જોવા મળી. હું વિચારી રહ્યો હતો કે મારા પરદાદા 12 વર્ષ સુધી આવા જ પ્રકારના સેલમાં બેઠા હતા. ઓછામાં-ઓછા 10 વર્ષ તો મારે પણ જવું જોઈએ. 

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે મને કોઈ પણ સેલ આપો, કોઈ જ ફરક પડતો નથી. મારું કહેવાનું છે કે હિન્દુસ્તાનના લોકોની સામે હિન્દુસ્તાનની સચ્ચાઈ લાવો. હું માનું છું કે જો અમે સત્ય સામે લાવી દીધું તો હિન્દુસ્તાનનું રાજકારણ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎