:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સુપ્રીમ કોર્ટે આપી પતંજલિને મોટી રાહત: બાબા રામદેવ-આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં રૂબરૂ આવવામાંથી મુક્તિ, જજે કહ્યું- તમારું યોગમાં મોટું યોગદાન

top-news
  • 14 May, 2024

પતંજલિ દ્વારા ભ્રામક જાહેરાત આપવાના મામલામાં આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવને સુપ્રીમ કોર્ટમાંથી હાલ રાહત આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ સ્વામી રામદેવ અને બાલકૃષ્ણને આગામી આદેશ સુધી કોર્ટમાં રૂબરૂ હાજર થવામાંથી મુક્તિ આપી છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે યોગના ક્ષેત્રમાં બાબા રામદેવના યોગદાનની પણ પ્રશંસા કરી છે. જોકે બાબા રામદેવ અને બાલકૃષ્ણ પર કોર્ટના આદેશનો અનાદર કરવાનો કેસ ચાલશે કે કેમ, તેની પર સુપ્રીમ કોર્ટની જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનદ્દીન અમાનુલ્લાહની બેન્ચે ચુકાદો અનામત રાખ્યો છે. 

પતંજલિ આયુર્વેદ દ્વારા પોતાની દવાઓ માટે ભ્રામક દાવાઓને લઈને યોગગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણની વિરુદ્ધ કોર્ટના અનાદર કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પતંજલિને કહ્યું કે જે દવાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેનું દુકાન પર થતું વેચાણ અટકાવવા અને તેને પરત લેવા માટે તેમના તરફથી કેવા પગલા ભરવામાં આવ્યા છે, તે અંગે એક સોગાંદનામું દાખલ કરવામાં આવે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎